पाकिस्तान में स्थित कई प्राचीन हिंदू मंदिरों में से सबसे ज़्यादा महत्व
जिन मंदिरों का माना जाता है उन्हीं में से एक है हिंगलाज माता का मंदिर.
ગઢવી ચારણ સમાજના પ્રથમ કુળદેવી આઈ શ્રી
હિંગલાજ માતાજી વિષે થોડું જેના પરચા જગમાં ગણા છે મારા તમામ જ્ઞાતિ બંધુ ને હસમુખ ગઢવી ના જય માતાજી ( મારાથી કઇક ભૂલ થતી હોય તો માર્ગદર્શન આપવા નમ્ર અરજ છે ) તમારી સાચી માહિતી જરૂર આપજો હું તેને અહી ઉમેરીશ જય માતાજી જય સોનલ માં.09158880792 /09158880792 /મહારાષ્ટ્રા )
(જશોદાનગર અમદાવાદ આઈ શ્રી સોનલ યુવક મંડળ )
માંહિગલાજ (બલુચિસ્તાન પાકિસ્તાન )
હિંગળાજ દેવી સૂર્યથી પણ વધુ
તેજસ્વી છે અને સ્વેચ્છાએ અવતાર ધારણ કરે છે. આ આદ્ય શક્તિએ 8મી
શતાબ્દીમાં સિંધ પ્રાંતમાં મામડના ઘરમાં આવડ દેવીના રૂપમાં દ્વીતીય અવતાર
ધારણ કર્યો હતો. તેઓ સાતેય બહેનો હતી, જેમના નામ આવડ, ગુલો, હુલી, રેપ્ચલી,
ઓછો, ચંચિક અને લધ્વી હતા. તેઓ પરમ સુંદરીઓ હતી. કહેવાય છે કે એમની
સુંદરતા ઉપર સિંધ પ્રાંતના યુવાન બાદશાહ હમીર સુમરા મુગ્ધ થયો હતો. આ કારણે
બાદશાહે પોતાના લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. પણ એમના પિતાએ ના પાડી. આમ
કરવાથી બાદશાહે તેમને કેદ કરી લીધા. ત્યારે માતાજીએ તેનો વધ કર્યો અને દેવીઓ ટૂ સિંધથી તેમડા પર્વત ઉપર
આવી ગઈ. એક બહેન કાઠિયાવાડના દક્ષિણ પર્વતીય પ્રદેશમાં તાંતણિયા ઘરો નામના
નદીના સ્થળ ઉપર પોતાનું સ્થાન બનાવી રહેવા લાગી. આ માતાજી ભાવનગર રાજ્યના
કુળદેવી તરીકે માનવામાં આવે છે. અને સમસ્ત કાઠિયાવાડ પ્રદેશમાં ભક્તિ
ભાવપૂર્વક એમની પૂજા કરવામાં આવે છે. જ્યારે આવડ દેવીએ તેમડા પર્વત ઉપર
પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું ત્યારે તેમના દર્શનાર્થીઓ અનેક ચારણોનું
આવાગમન એમના સ્થિન તરફ નિરંતર થવા લાગ્યું. અને તેમના દર્શન હેતુંથી લોકો
સમય જતા અહીં રાજસ્થાન ખાતે જ વસવાટ કરવા લાગ્યા. આવડ માતાએ તેમડા નામના
રાક્ષસને માર્યો હતો. આથી તેમને તેમડેજી પણ કહેવામાં આવે છે. આવડ માતાનું
મંદિર જેસલમેરથી 20 કિ.મી. એક દૂર પડાહી ઉપર આવેલ છે. 15મી સદીમાં અનેક
લોકો વચ્ચે યુદ્ધ ચાલતા, લૂંટફાટ ચાલતી અને તેથી જ માતાએ સુઆપ ગામના ચારણ
મેહાજીના ધર્મપત્ની ગર્ભમાંથી શ્રી કરણીજીના રૂપમાં અવતાર ધારણ કર્યો હતો.
પાકિસ્તાનમાં આવેલ માતાજીના દર્શન કરવા જવા માટે ભારતથી તો નજીક પડે પણ
પાકિસ્તાનમાં આ વિસ્તાર ખૂબ જ હાડમારીઓથી ભરેલો છે જેને તમે ઉપરની તસ્વીરોમાં
જોઈ શકો છો....જય હિંગલાજ માતાજી .
पाकिस्तान में स्थित कई प्राचीन हिंदू मंदिरों में से सबसे ज़्यादा महत्व
जिन मंदिरों का माना जाता है उन्हीं में से एक है हिंगलाज माता का मंदिर.
ગઢવી ચારણ સમાજના પ્રથમ કુળદેવી આઈ શ્રી
હિંગલાજ માતાજી વિષે થોડું જેના પરચા જગમાં ગણા છે મારા તમામ જ્ઞાતિ બંધુ ને હસમુખ ગઢવી ના જય માતાજી ( મારાથી કઇક ભૂલ થતી હોય તો માર્ગદર્શન આપવા નમ્ર અરજ છે ) તમારી સાચી માહિતી જરૂર આપજો હું તેને અહી ઉમેરીશ જય માતાજી જય સોનલ માં.09158880792 /09158880792 /મહારાષ્ટ્રા )
(જશોદાનગર અમદાવાદ આઈ શ્રી સોનલ યુવક મંડળ )
માંહિગલાજ (બલુચિસ્તાન પાકિસ્તાન )
ગઢવી સમાજની કુળદેવી મને કોટી કોટી વંદન
બલુચિસ્તાન પ્રાંતમાં દર વર્ષે આ મહિનામાં હિંગળાજ માતાના મંદિરમાં પૂજા
કરવામાં આવે છે. કરાંચીથી 60 કિ.મી. દૂર. આવેલ છે. અને ભારતના જેસલમેરથી
20 કિ.મી. દૂર આવેલ હિંગળાજ મંદિર. આ સ્થળ હિંગોળ નદીના તટ ઉપર લ્યારી
તાલુકામાં આવેલ મકરાણાના કિનારામાં એક હિન્દુ મંદિર છે. આ મંદિર હિન્દુ
ધર્મની 51 શક્તિપીઠ પૈકીની એક માનવામાં આવે છે અને કહેવાય છે કે સતી માતાના
શરીરને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે કપાઈ જવાને લીધે અહિયા તેમનું
બ્રહ્મરંધ્ર(માથુ) પડ્યું હતું.
ચારણોની પ્રથમ કુળદેવી હિંગળાજ માતા હતા. જેમનું નિવાસસ્થાન
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાન્તમાં હતું. હિંગળાજ નામ ઉપરાંત હિંગળાજ
દેવીનું ચરિત્ર અથવા એમના વિશેનો ઈતિહાસ અત્યાર સુધી અપ્રાપ્ય રહ્યો છે.
હિંગળાજ દેવી સાથે સંબંધિત છંદ ચિરજાઓ ચોક્કસ મળી આવે. પ્રસિદ્ધ સાતેય
દ્વીપોમાં સહુ શક્તિઓની રાત્રિના સમયમાં રાસ રચાય છે અને સવારે સૌ શક્તિઓ
ભગવતી હિંગળાજના ગિરમાં આવી જાય છે.
हिंगलाज के इस मंदिर तक पहुँचना आसान नहीं है. मंदिर कराची से 250 किलोमीटर
उत्तर पश्चिम में बलूचिस्तान प्रांत में स्थित है. हिंदू और मुसलमान
दोनों ही इस मंदिर को बहुत मानते हैं. पाकिस्तान स्थित हिंगलाज सेवा मंडली
हर साल लोगों को मंदिर तक लाने के लिए यात्रा आयोजित करती है. हिंगलाज
सेवा मंडली की ओर से यात्रा के प्रमुख आयोजक वेरसीमल के देवानी कहते हैं कि
मुसलमानों के बीच ये स्थान “बीबी नानी” या सिर्फ़ “नानी” के नाम से जाना
जाता है.
शक्तिपीठ:हिंगलाज
हिंदुओं के बावन शक्तिपीठों में से एक है. मंदिर काफ़ी दुर्गम स्थान पर
स्थित है पौराणिक कथाओं के अनुसार भगवान शिव की पत्नि सती के पिता दक्ष ने
जब शिवजी की आलोचना की तो सती सहन नहीं कर सकीं और उन्होंने आत्मदाह कर
लिया. माता सती के शरीर के 52 टुकड़े गिरे जिसमें से सिर गिरा हिंगलाज
में. हिंगोल यानी सिंदूर, उसी से नाम पड़ा हिंगलाज. हिंगलाज सेवा मंडली के
वेरसीमल के देवानी ने बीबीसी को बताया कि चूंकि माता सती का सिर हिंगलाज
में गिरा था इसीलिए हिंगलाज के मंदिर का महत्व बहुत अधिक है.कनफ़ड़ योगी:
aap mane aapni raay jarur aapjo
ReplyDeletemaro Ph. 09158880792
(jashodanagar AHMEDABAD)
મારે તમને ફોન કરવો છે પણ આ નંબર ઉપર ફોન નથી લાગતો
ReplyDelete